કારણ અને પરિણામ ઈશ્વરના નિયામકો છે.-એમર્સન
- આશા એ ચાલતા માણસનું સ્વપ્ન છે.-એરિસ્ટોટલ
- શાંતિ નો કોઈ માર્ગ નથી ,શાંતિ એ જ એક માર્ગ છે-ગાંધીજી
- ફક્ત બે જ પરિબળો મનુષ્યને જોડે છે , ભય અને સ્વાર્થ....!!!-નેપોલિયન બોનાપાર્ટ
- સફળતા માટે ના બે ધોરીમાર્ગ :'ગમતું કામ કરો' અથવા 'કામ ને ગમતું કરો .-પ્લેટો
- સ્ત્રી રહસ્યમયી છે ,તેને સમજવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો .સ્ત્રી ને માત્ર ચાહવી જોઈએ.-ઓસ્કાર વાઇલ્ડ
- પવિત્રતા એ આત્મધર્મ નું મૂળ છે.-શ્રીમદ રાજચંદ્ર